DISTANCE – વિપિન પરીખ

January 18, 2007

એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલવેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘બે માણસને એકબીજાથી દૂર કરવા માટે
કેટલું DISTANCE જોઇએ ?’

Entry Filed under: કવિતા. .

9 Comments Add your own

  • 1. ઊર્મિસાગર  |  January 18, 2007 at 11:13 pm

    અરેરેરે… અમિત, આટલો બધો અઘરો સવાલ તે કાંઇ પુછાતો હશે????

    એનાં જવાબમાં કાં તો એક આખી નવલકથા લખી શકાય કાં તો માત્ર મૌન રાખી શકાય!! :-)

    Reply
  • 2. chetu  |  January 18, 2007 at 11:43 pm

    u r right urmi..!!

    Reply
  • 3. વિવેક  |  January 19, 2007 at 10:51 am

    માણસો એકબીજાની નજીક કદી આવે છે જ ક્યાં?
    …સુંદર નાનું મજાનું કાવ્ય…!

    Reply
  • 4. vijayshah  |  January 19, 2007 at 7:54 pm

    સાચી વાત છે દરેક ઇચ્છે છે કે કોઇ તેમની પાસે આવે અને પછી અપેક્ષાનું બીજ અંકુરીત થાય અને મોટુ ઝાડ એવુ ઉગે કે પાસે આવેલાની વચ્ચે દુરી હરદમ વધ્યા કરે.
    સરસ વાત.અમિત!

    Reply
  • 5. chetu  |  January 19, 2007 at 11:01 pm

    એક્દમ સાચી વાત વિજય ભાઇ,…નજીક આવ્યા બાદ આશાઓ વધતી જાય અને એકાએક દુરી આવી જાય …!..જીવન ની આ વાસ્તવિક્તા ને પચાવવી જ આકરી …!!

    Reply
  • 6. સુરેશ જાની  |  January 23, 2007 at 4:53 pm

    એક નાની શી તિરાડ

    Reply
  • 7. Neela Kadakia  |  January 27, 2007 at 7:11 pm

    નદીનાં બે કિનારા જેમ

    Reply
  • 8. bansinaad  |  January 28, 2007 at 10:24 am

    અમિતભાઈ,

    આ વાસ્તવિક પ્રશ્ને મને ખુબ વિચાર કરતો કરી મુક્યો. જેમ જેમ અરસપરસનો વિશ્વાસ, પ્રેમ, મૈત્રી, અને આત્મિયતા ની ભાવનાઓ ઓછી થતી જાય છે, અને એની જગ્યા વધુ પડતી મહતાકાંક્ષા, સ્વાર્થ, ગણતરીભર્યો પ્રેમ અને ક્રોધ લે છે તેમ તેમ માણસ માણસ વચ્ચેનું અંતર વધતું જાય છે. ક્દાચ કળિયુગ માં આ વાસ્તવિકતા જ બની રહી છે. ‘બંસીનાદ’ માં મુકેલી મારી નાની પ્રાર્થના યાદ આવી ગઈ.

    “હળવાશ એટલી આપશો કે સૌ ને ‘તું’ કહી ને બોલાવી શકું,
    વિશ્વાસ એટલો આપજો કે આત્મિયતા નું અખંડ ઝરણું વહાવ્યાં કરું,
    નિખાલસ એટલો બનાવજો કે સૌ કોઈ મારાં મિત્રો બને,
    નટખટ એટલો બનાવજો કે હાસ્યરસ હરહમેંશ ફેલાયા કરૂં”

    દિલિપ મોદીનો એક શેર પણ યાદ આવી ગયો.

    કાંઈ પણ બોલ્યાં વિના છૂટાં પડ્યાં,
    ઉમ્રભર એના પછી પડઘાં પડ્યાં

    Reply
  • 9. dr jayanti bahdesia  |  January 31, 2007 at 6:17 pm

    Only way to be one is feeling of oneness, that comes only after knowing that we all are made from only one element, that is Brahma

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

RAGESH H. GAJJAR on એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું…
ajitsinh zala,naraya… on Gujarati blog world
sudhir patel on ગિરનાર :: ઉર્વીશ વસાવડા…
vijay rohit on Gujarati blog world
vikram on કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta